ખંભાળિયા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયસુખભાઈ મોદીનો આજે જન્મદિવસ

ખંભાળિયા : ખંભાળિયાના રહીશ અને મૂળ લાંબા બંદર ગામના વતની એવા જયસુખભાઈ મોદીનો આજે જન્મદિવસ છે. ખંભાળિયા શહેર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અને અગ્રણી વેપારી જયસુખભાઈ મોદી વિશાળ મિત્રવર્તુળ ધરાવે છે. રઘુવંશી જ્ઞાતિની સંસ્થાઓ સાથે જુદાજુદા ક્ષેત્રોમાં કાર્યરત જયસુખભાઈ મોદી મીડિયા ક્ષેત્ર સાથે પણ સક્રિય રીતે સંકળાયેલા છે. આજરોજ જયસુખભાઈ મોદીને તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 99257 73385 ઉપર શુભકામનાઓની વર્ષા થઈ રહી છે.