જામ ખંભાળિયા : સુરત નિવાસી સ્વ. રજનીકાંતભાઈ મંગલભાઈ ઠક્કરના ધર્મપત્ની ગં.સ્વ. લીલાબેન રજનીકાંતભાઈ ઠક્કર (ઉ.વ. 81) તે જામ ખંભાળિયાના જાણીતા ફિઝીશીયન ડો. રાજેશભાઈ ઠક્કર, સુરત નિવાસી ડો. સુનિલભાઈ ઠક્કર તથા પ્રશાંતભાઈના માતુશ્રી તેમજ ડો. શિલ્પાબેન ઠક્કર (ગાયનેક- જામ ખંભાળિયા), ડો. મીનલબેન ઠક્કર (સુરત) અને ડો. કોમલબેન ઠક્કર (સુરત) ના સાસુ રવિવાર તા. 06ના રોજ અવસાન પામ્યા છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયામાં રહેણાંકમાં રાંધણ ગેસના બાટલામાં વિસ્ફોટ: ત્રણ ઘવાયા
(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયા - જામનગર ધોરીમાર્ગ પર આવેલી એક હોટલ પાછળના ભાગે રહેણાંક મકાનમાં રહેતા હોટલના કર્મચારીઓના મકાનમાં ઘરેલું ગેસ સિલિન્ડરમાં આજરોજ...
બજેટ ખોરવાયું ! દૂધ બાદ ખાદ્યતેલના ભાવમાં પણ ભડકો
તેલના ભાવો ઐતિહાસિક સપાટી પર પહોંચતા લોકો ચિંતિત (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : રશિયા અને યુક્રેન વચ્ચેના ચાલી રહેલા યુદ્ધના કારણે ખંભાળિયા સહિત સમગ્ર રાજ્યમાં...
ઓખા ખાતે કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષ સ્થાને ‘સાગર પરિક્રમા-2022’ કાર્યક્રમ યોજાયો
પાકિસ્તાન દ્વારા બંદી બનાવાયેલ માછીમારોને સ્વદેશ પરત લાવવા જરૂરી કાર્યવાહી હાથ ધરાશે કાર્યક્રમ અંતર્ગત મત્સ્યોદ્યોગને લગતી વિવિધ યોજનાઓના ૨૨ લાભાર્થીઓને ૨૦ લાખથી વધુ રકમની સહાયનું...