જામ ખંભાળિયા : વસંતરાય કાનજીભાઈ રાયઠઠ્ઠાનું અવસાન

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા: સ્વ. કાનજીભાઈ વિઠ્ઠલદાસ રાયઠઠ્ઠાના પુત્ર વસંતરાય (ઉ.વ. 78), તે સ્વ. દિનેશભાઈ, મનુભાઈ અને કમલેશભાઈના મોટાભાઈ તેમજ મણિલાલ લાલજી વિઠ્ઠલાણી (જામનગર)ના જમાઈ તારીખ 7 ના રોજ અવસાન પામ્યા છે. તેમનું બેસણું બુધવાર તારીખ 9 ના રોજ સાંજે ચારથી સાડા ચાર અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવેલ છે.