(કુંજન રાડિયા) જામ ખંભાળિયા: સ્વ. કાનજીભાઈ વિઠ્ઠલદાસ રાયઠઠ્ઠાના પુત્ર વસંતરાય (ઉ.વ. 78), તે સ્વ. દિનેશભાઈ, મનુભાઈ અને કમલેશભાઈના મોટાભાઈ તેમજ મણિલાલ લાલજી વિઠ્ઠલાણી (જામનગર)ના જમાઈ તારીખ 7 ના રોજ અવસાન પામ્યા છે. તેમનું બેસણું બુધવાર તારીખ 9 ના રોજ સાંજે ચારથી સાડા ચાર અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવેલ છે.
- Advertisement -
Trending Article
એક મહિલા અનેક જવાબદારીઓ : ખંભાળિયાના સક્રિય અને સફળ મહિલા નિમિષા નકુમની ગૌરવપ્રદ કહાની
આજે વિશ્વ મહિલા દિવસ : સફળ ગૃહિણી નિમિષા નકુમ આદર્શ ગૃહિણી, જવાબદાર માતા, ધર્મપત્ની ઉપરાંત અગ્રણી કાર્યકર (કુંજન રાડિયા) ખંભાળિયા : છેલ્લા ઘણા સમયથી પ્રચલિત...
ખંભાળિયામાં અનઅધિકૃત રીતે ગેસ સિલિન્ડરના રિફિલિંગ તથા વેચાણ કરવા સબબ એક શખ્સ સામે ગુનો
રવિવારે સવારે સિલિન્ડર બ્લાસ્ટ પ્રકરણ બાદ તંત્ર જાગ્યું (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયાના એક રહેણાંક વિસ્તારમાં ગઈકાલે રવિવારે સવારે ગેસનું...
ભાણવડમાં મકાન પચાવી પાડવા વૃદ્ધની છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ગામમાં ગત રાત્રે એક વૃદ્ધનું મકાન સસ્તા ભાવે મેળવી લેવાના ઈરાદે આ વિસ્તારમાં રહેતા એક...