(કુંજન રાડિયા) જામખંભાળિયા: સુરત નિવાસી સ્વ. રજનીકાંતભાઈ મંગલભાઈ ઠક્કરના ધર્મપત્ની ગં.સ્વ. લીલાબેન રજનીકાંતભાઈ ઠક્કર (ઉ.વ. 81), તે જામ ખંભાળિયાના જાણીતા ફિઝીશીયન ડો. રાજેશભાઈ ઠક્કર, સુરત નિવાસી ડો. સુનિલભાઈ ઠક્કર તથા પ્રશાંતભાઈના માતુશ્રી તેમજ ડો. શિલ્પાબેન ઠક્કર (ગાયનેક- જામ ખંભાળિયા), ડો. મીનલબેન ઠક્કર (સુરત) અને ડો. કમલબેન ઠક્કર (સુરત) ના સાસુ રવિવાર તા. 06-03-2022 ના રોજ અવસાન પામ્યા છે. સદગતની પ્રાર્થનાસભા ગુરૂવાર તારીખ 10-03-2022 ના રોજ સાંજે પાંચથી છ સુધી ખંભાળિયામાં પોરબંદર રોડ પર આવેલા ટાઉન હોલ ખાતે રાખવામાં આવેલ છે.
- Advertisement -
Trending Article
એક મહિલા અનેક જવાબદારીઓ : ખંભાળિયાના સક્રિય અને સફળ મહિલા નિમિષા નકુમની ગૌરવપ્રદ કહાની
આજે વિશ્વ મહિલા દિવસ : સફળ ગૃહિણી નિમિષા નકુમ આદર્શ ગૃહિણી, જવાબદાર માતા, ધર્મપત્ની ઉપરાંત અગ્રણી કાર્યકર (કુંજન રાડિયા) ખંભાળિયા : છેલ્લા ઘણા સમયથી પ્રચલિત...
કલ્યાણપુર પંથકમાં ધમધમતા જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી, મહિલા સહિત છ ઝડપાયા
(કુંજન રાડિયા) જામખંભાળિયા : કલ્યાણપુર પંથકમાં ધમધમતા જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી હતી અને મહિલા સહિત છ ઝડપાયા હતા. કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા ડેરાજ...
કોઈપણ રેલવે સ્ટેશનના નામ આગળ બ્રાન્ડ નેમ લગાવી શકાશે
ભારતીય રેલવે દ્વારા રેલવે સ્ટેશનોની કો-બ્રાન્ડિંગની નવી નીતિનો અમલ (કુંજન રાડિયા) જામખંભાળિયા : કોઈપણ કંપની પોતાની બ્રાન્ડ નેમ રેલવે સ્ટેશનના નામની આગળ કે પાછળ લગાવી...