(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવે કોરોનાનું સંક્રમણ નહિવત્ બની ગયું છે. જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાનો એકપણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજની જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર આજે શનિવારે તમામ તાલુકાઓમાં કોરોનાનો ફિગર શૂન્ય રહ્યો છે. આજે એક દિવસમાં કુલ 292 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ પરિસ્થિતિમાં નજીકના ભવિષ્યમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો કાળીયા ઠાકોરની કૃપાથી કોરોના મુક્ત બની રહેશે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયામાં તલાટી-મંત્રીની નોંધપાત્ર કામગીરી છતા બદલી સામે સતવારા સમાજમાં રોષ
સતવારા સમાજના તેર જેટલા ઉચ્ચ હોદ્દેદારો આગામી સપ્તાહમાં સામૂહિક રાજીનામાં આપશે (કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયાના સતવારા સમાજના એક તલાટી સામે...
જડબાનું જટિલ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડતા ખંભાળિયાના ડોક્ટરો
(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં સૌ પ્રથમ વખત જડબાનું જટિલ ઓપરેશન કરાયું છે. ભાણવડની હિંગોરા ડેન્ટલ કિલીનીકના સર્જન ડો. એ. એચ. હિંગોરા...
ખંભાળિયામાં એકલવાયુ જીવન જીવતા યુવાને ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના સંજયનગર વિસ્તારમાં રહેતા રાજુભાઈ બાબુભાઈ જોડ નામના 29 વર્ષના યુવાને ગઈકાલે શુક્રવારે બપોરે પોતાના હાથે ગળાફાંસો ખાઇને આપઘાત...