(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ રવિવારે કોરોનાનો એક પણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી. જોકે એક પણ દર્દીને ડીસ્ચાર્જ જાહેર કરાયા નથી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના 28, ખંભાળિયા તાલુકામાં 37, દ્વારકા તાલુકામાં 31 અને કલ્યાણપુર તાલુકામાં 39 મળી, કુલ 135 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં એક પણ નવો સંક્રમિત દર્દી મળ્યો નથી.
- Advertisement -
Trending Article
ખંભાળિયામાં તલાટી-મંત્રીની નોંધપાત્ર કામગીરી છતા બદલી સામે સતવારા સમાજમાં રોષ
સતવારા સમાજના તેર જેટલા ઉચ્ચ હોદ્દેદારો આગામી સપ્તાહમાં સામૂહિક રાજીનામાં આપશે (કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયાના સતવારા સમાજના એક તલાટી સામે...
દ્વારકામાં ટ્રેનમાં મળી આવેલી બાર વર્ષિય બાળાનો કબજો વિકાસ ગૃહને સોંપાયો
બાળાના વાલી-વારસની શોધખોળ (કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દ્વારકા રેલ્વે સ્ટેશન પરથી ગત તારીખ 9 માર્ચના રોજ બાર વર્ષની એક બાળા મળી આવી છે. આ અંગે...
દ્વારકા ટ્રાફિક શાખાની કાર પુલ પરથી ખાબકી
(રિશી રૂપારેલિયા)દ્વારકા : દ્વારકા ટ્રાફિક શાખાની કાર પુલ પરથી ખાબકી ગઈ હોવાનું જાણવા મળે છે. હાલમાં ઠેર-ઠેરથી લાખો પદયાત્રીઓ દ્વારકા આવી રહ્યા છે. આથી, 40થી...