દ્વારકા : સુરજકરાડી નિવાસી મુકેશભાઈ હંસરાજભાઈ કાનાણી (ગાગાવાળા) (ઉ.વ. 60), તે કીર્તિબેનના પતિ તેમજ રમેશભાઈના નાના ભાઈ, પ્રભુદાસભાઈ, નરેન્દ્રભાઈ, હસમુખભાઈના મોટા ભાઈ તેમજ ઇન્દુબેન નિલેશકુમાર સામાણી (પોરબંદર), જોશનાબેન કિશોરભાઈ દતાણી (હાલ ખંભાળિયા)ના ભાઈ તેમજ અમૃતલાલ ગોરધનદાસ લાખાણી (પોરબંદર)ના જમાઈનું તા 23.3.2022 ને બુધવારના રોજ અવસાન પામેલ છે. સદગતનું ઉઠામણું તા 24.3.2022 ને ગુરુવાર ના રોજ સાંજે 4.30 થી 5.30 વાગ્યા સુધી આશાપુરા સોસાયટી ગાર્ડન, SBI સુરજકરાડીની પાછળ રાખેલ છે. સાસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયાના ક્ષત્રિય આગેવાન પી.એસ. જાડેજા દ્વારા નૂતન ધ્વજારોહણના ભવ્ય કાર્યક્રમો યોજાયા
નાગેશ્વર મહાદેવ તથા દ્વારકાધીશજી મંદિરે સુંદર કાર્યક્રમોનું સમાપન (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના ક્ષત્રિય આગેવાન પી.એસ. જાડેજા દ્વારા નૂતન ધ્વજારોહણના ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા....
ખંભાળિયામા સંભવત: યોજાનારા બાળ લગ્નને રોકવામાં આવ્યા
ચાઈલ્ડલાઈન અને અભયમ દ્વારા કાર્યવાહી કરાઈ (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામા સંભવિત રીતે યોજાનારા બાળ લગ્નને રોકવામાં આવ્યા હતા. જેમાં ચાઈલ્ડ લાઈન અને અભયમ...
દ્વારકા તાલુકા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધાનું હિરજીબાપા માધ્યમિક શાળામાં આયોજન
(રિશી રૂપારેલિયા) દ્વારકા : ખેલ મહાકુંભ અંતર્ગત દ્વારકા તાલુકા કક્ષાની સ્પર્ધાઓનું હિરજીબાપા માધ્યમિક શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભ 2022 અંતર્ગત દ્વારકા તાલુકા...