જામ ખંભાળિયા : ચુનીભાઈ કલ્યાણજીભાઈ ચાવડાનું અવસાન

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા: સ્વ. કલ્યાણજીભાઈ નરસીભાઈ ચાવડાના પુત્ર ચુનીભાઈ ચાવડા (ઉ.વ. 63) તે રસિકભાઈ (એડવોકેટ) ના નાનાભાઈ તેમજ ઉમેશભાઈ (રિલીફ ફૂટવેર)ના મોટા ભાઈ, નિશાંતના કાકા, હાર્દિક અને હર્ષિલના અદા તથા પુનમબેન, મોનિકાબેન અને મીનાક્ષીબેનના પિતાશ્રી તા. 24 મી ના રોજ અવસાન પામ્યા છે. સદગતની પ્રાર્થનાસભા શનીવાર તા. 26 મીના રોજ સાંજે સાડા ચારથી પાંચ વાગ્યે શરણેશ્વર મહાદેવના મંદિર ખાતે રાખવામાં આવેલ છે.