(કુંજન રાડિયા) જામ ખંભાળિયા: મુળ ખાખરડાના રહીશ અને હાલ રાજકોટ નિવાસી ગુર્જર સુતાર મોનજીભાઈ ગોરધનભાઈ વડગામાના ધર્મપત્ની વનિતાબેન (ઉ.વ.૭૮) તે નરેન્દ્રભાઇ, સ્વ. સુભાષભાઈ, જીતેશભાઈ તથા સંજયભાઈના માતૃશ્રી, તેમજ લાલજીભાઈ ગોવિંદભાઈ ગોરીચા (નવી હરીપર વાળા)ના પુત્રી તા. ૨૫ ના રોજ રાજકોટ મુકામે અવસાન પામ્યા છે. સદગતનું બેસણું શનીવાર તા. ૨૬ ના રોજ રાજકોટ ખાતેના તેમના નિવાસસ્થાન માધાપર ચોકડી, મોરબી રોડ, સુન્દરમ્ સીટી, બી- ટાવર ખાતે સાંજે ૫ થી ૬ સુઘી રાખવામાં આવેલ છે. જ્યારે ખંભાળિયા મુકામે સોમવાર તા. ૨૮ ના રોજ સ્ટેશન રોડ પર આવેલી શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી ખાતે સાંજે ૫ થી ૬ વાગ્યા રાખવામાં આવેલ છે.
- Advertisement -
Trending Article
કલ્યાણપુરમાં સુત્રાપાડાના યુવાનોને હડધૂત કરનારા ત્રણ શખ્સોની ધરપકડ
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા :કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે રહેતા સોયબ ઈકબાલ પટેલીયા, આરીફ ઈકબાલ પટેલીયા અને તસ્લીમ અમીન પટેલીયા નામના ત્રણ શખ્સોએ કોઈ કારણોસર...
ખંભાળિયા : મુકેશભાઈ નારણદાસ પાબારીનું અવસાન
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા: સ્વ. નટવરલાલ નારણદાસ પાબારીના (સલાયા વારા) પુત્ર મુકેશભાઈ પાબારી (જલારામ નોવેલ્ટીવાળા) (ઉ.વ. 61) તે દિલીપભાઈના મોટાભાઈ તેમજ નીરવ અને લખનના...
જામ ખંભાળિયા : ચુનીભાઈ કલ્યાણજીભાઈ ચાવડાનું અવસાન
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા: સ્વ. કલ્યાણજીભાઈ નરસીભાઈ ચાવડાના પુત્ર ચુનીભાઈ ચાવડા (ઉ.વ. 63) તે રસિકભાઈ (એડવોકેટ) ના નાનાભાઈ તેમજ ઉમેશભાઈ (રિલીફ ફૂટવેર)ના મોટા ભાઈ,...