(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા લખમાબેન વજાભાઈ રૂડાચ છેલ્લા ઘણા સમયથી ગુમસુમ રહેતા હોય અને તેમના તામસી સ્વભાવ વચ્ચે તેમણે મધરાત્રિના સમયે પોતાના ઘર પાસે આવેલા કુવા કાંઠે આવેલા ઝાડ પર નાળો બાંધી અને ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવવાની જાણ ગાંગાભાઈ કાળાભાઈ રૂડાચે અહીંની પોલીસને કરી છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયાના વાહન ચાલક દ્વારા એન.સી. મેમોમાં છેડછાડ કરી, નહિવત દંડ ભરતા ફરિયાદ
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના વાહન ચાલક દ્વારા એન.સી. મેમોમાં છેડછાડ કરી, નહિવત દંડ ભરતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ખંભાળિયામાં રહેતા એક વાહન...
ખંભાળિયા નજીક બાઇકને ઠોકર મારી, ચાલક યુવાનનું મૃત્યુ નીપજાવનાર કારચાલકની શોધખોળ
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા નજીક કારે બાઇકને ઠોકર મારતા ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. હાલમાં આરોપી કાર ચાલકની શોધખોળ કરવામાં આવી રહી...
ખંભાળિયામાં સ્વામિનારાયણ સત્સંગ સમારોહ યોજાયો
શહેર ભાજપના આગેવાનો દ્વારા સ્વામીઓનું સન્માન કરાયું (કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયામાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.જેમાં શહેર ભાજપના આગેવાનો દ્વારા...