(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ઓખામાં પોર્ટ કોલોની વિસ્તારમાં રહેતા રમેશભાઈ નારણભાઈ કુરંગીયા નામના 56 વર્ષીય ખારવા પ્રૌઢને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ ઓખાના મનિષાબેન મનીષભાઈ ખારવાએ ઓખા મરીન પોલીસને કરી છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયામાં નવી પેન્શન યોજનાનો કર્મચારીઓ દ્વારા વિરોધ વ્યક્ત કરાયો
કાળીપટ્ટી બાંધી સૂત્રોચ્ચાર કરાયા (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામાં નવી પેન્શન યોજનાનો કર્મચારીઓ દ્વારા વિરોધ વ્યક્ત કરાયો અને કાળીપટ્ટી બાંધી સૂત્રોચ્ચાર કરાયા હતા. ગુજરાત રાજ્ય...
દ્વારકાની કેન્દ્રીય વિદ્યાલયમાં ‘પરીક્ષા પે ચર્ચા’ના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળતા વિદ્યાર્થીઓ
(રિશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકાની કેન્દ્રીય વિદ્યાલયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'પરીક્ષા પે ચર્ચા'ના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ વિદ્યાર્થીઓએ નિહાળ્યું હતું. દ્વારકાની કેન્દ્રીય વિદ્યાલયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના...
ખંભાળિયાના પરિણીત મહિલાનું ગેસની ઝાળે દાઝી જતાં મૃત્યુ
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના દખણાદા બારા ગામે રહેતા જયેન્દ્રસિંહ તોગાજી જાડેજાના પત્નિ હિનાબા (ઉ.વ. 30) ગત્ તા. 24 મી ના રોજ...