(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના પરોડિયા ગામે રહેતા વાલાભાઈ રાયદેભાઈ મસુરા નામના 35 વર્ષનાં ગઢવી યુવાન સાથે સરકારી ખરાબામાંથી નીકળતા રસ્તા બાબતે બોલાચાલી કરી, બીભત્સ ગાળો કાઢી, કુહાડા વડે હુમલો કરીને ઈજાઓ કરવા સબબ પરોડિયા ગામના ભીમા આશા મસુરા નામના શખ્સ સામે સલાયા મરીન પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 324, 504 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
- Advertisement -
Trending Article
જામનગર ડિસ્ટ્રીક્ટ બેંકમાં કરોડો રૂપિયાનું કૌભાંડ: સિનિયર ઓફિસર સહિતના કર્મચારીઓ સામે તોળાતા પગલાં
સી.આઈ.ડી. ક્રાઇમને તપાસ સોંપવા તજવીજ (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : જામનગર ખાતે હેડ ઓફિસ ધરાવતી અને જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં કુલ...
જામ ખંભાળિયા નિવાસી હસમુખભાઈ હરજીવનભાઈ પાઉંનું અવસાન
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા: સ્વ. હરજીવનભાઈ વાલજીભાઈ પાઉં (લાંબા બંદર વાળા) ના પુત્ર હસમુખભાઈ (ઉ.વ. 49) તે સ્વ. જેંતીલાલભાઈના ભત્રીજા તેમજ દક્ષાબેન, સોનલબેન અને...
ખંભાળિયાના હોનહાર નૈતિક ઘાવડાનો આજે જન્મદિવસ
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકામાં રહેતા સ્વ. માનસંગ મુરુભાઈ ઘાવડાના પૌત્ર નૈતિક વનરાજ ઘાવડાનો આજે જન્મદિવસ છે. મમ્મી સીમાબેનના લાડકા પુત્ર નૈતિકને...