(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દ્વારકા જિલ્લામાં બાગાયત વિભાગની યોજનાઓમાં લાભ લેવા માંગતા ખડુતો માટે આઈ-ખેડુત પોર્ટલ તા. 30 એપ્રિલ સુધી ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ પોર્ટલ મારફત ઓનલાઇન અરજીઓ સ્વીકારવાનું ચાલુ હોય, બાગાયત વિભાગની યોજનાઓના કુલ 115 ઘટકોમાં લાભ લેવા માટે આઈ-ખેડુત પોર્ટલમાં ઓનલાઇન અરજી કરી અરજીની પ્રિન્ટ, 7-12, 8-અ, જાતીના દાખલા, આધારકાર્ડ, રેશનકાર્ડ, બેંક પાસબુક વગેરે જરૂરી ડોકયુમેન્ટ સાથેની વિગત ખંભાળિયા સ્થિત જિલ્લા સેવા સદન કચેરીમાં બીજા માળે નાયબ બાગાયત નિયામક કચેરીના સરનામે પહોંચાડવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.
- Advertisement -
Trending Article
જામનગર ડિસ્ટ્રીક્ટ બેંકમાં કરોડો રૂપિયાનું કૌભાંડ: સિનિયર ઓફિસર સહિતના કર્મચારીઓ સામે તોળાતા પગલાં
સી.આઈ.ડી. ક્રાઇમને તપાસ સોંપવા તજવીજ (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : જામનગર ખાતે હેડ ઓફિસ ધરાવતી અને જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં કુલ...
જામ ખંભાળિયા નિવાસી હસમુખભાઈ હરજીવનભાઈ પાઉંનું અવસાન
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા: સ્વ. હરજીવનભાઈ વાલજીભાઈ પાઉં (લાંબા બંદર વાળા) ના પુત્ર હસમુખભાઈ (ઉ.વ. 49) તે સ્વ. જેંતીલાલભાઈના ભત્રીજા તેમજ દક્ષાબેન, સોનલબેન અને...
ખંભાળિયાના હોનહાર નૈતિક ઘાવડાનો આજે જન્મદિવસ
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકામાં રહેતા સ્વ. માનસંગ મુરુભાઈ ઘાવડાના પૌત્ર નૈતિક વનરાજ ઘાવડાનો આજે જન્મદિવસ છે. મમ્મી સીમાબેનના લાડકા પુત્ર નૈતિકને...