(કુંજન રાડિયા) જામ ખંભાળિયા: માધવજીભાઈ પ્રેમજીભાઈ કાનાણી (બજરીયા) ના પુત્ર કિશોરચંદ્ર કાનાણી (ઉ.વ. 79) તે બાબુભાઈ- હરિભાઈના નાનાભાઈ તથા કૌશલભાઈ, રૂપલબેન કૌશિકકુમાર સાતા (મુંબઈ), કોમલબેન ધર્મેશકુમાર કટારીયા (રાજકોટ) અને અવનીબેન સમીરકુમાર પલાણ (વાપી) ના પિતાશ્રી તેમજ ગુલાબભાઈ મોરઝરીયાના જમાઈ તારીખ 7 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા આજરોજ શુક્રવારે સાંજે પાંચથી સાડા પાંચ અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવેલ છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયાની સગીરાના અપહરણકારોને રાજસ્થાનથી શોધીને દબોચી લેવાયા: આરોપીઓ રિમાન્ડ પર
સગીરાના પરિવારના રૂપિયા 10.35 લાખના દાગીના પણ કબજે : મદદગારી કરનાર દંપતી સુરતથી ઝડપાયું (કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે રહેતા એક પરિવારની...
ભાણવડમાં વિર માંગળાવાળાની પુણ્યતિથિ નિમિત્તે યજ્ઞ અને લોકડાયરો યોજાશે
(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકાના ભાણવડ ખાતે વિર માંગળાવાળાની પુણ્યતિથિ નિમિત્તે આગામી તા. 12ના રોજ યજ્ઞ અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. વિર માંગળાવાળાની...
દ્વારકા જિલ્લામાં ભાજપ કાર્યાલય માટે સહાયનો ધોધ: પાંચ દાતાઓ દ્વારા રૂ. 51 લાખનો ફાળો
ભૂમિ પૂજન પ્રસંગે પંચકુંડી ગાયત્રીયજ્ઞ યોજાયો જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ કાર્યાલયનું નિર્માણ જિલ્લાના મુખ્યમથક ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં થનાર છે. ત્યારે આશરે રૂપિયા...