(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા નરશીભાઈ નારણભાઈ ડાભી નામના 52 વર્ષના સતવારા આધેડ તથા તેમના પત્નીને લાડુબેનને કોઈ કારણોસર બિભત્સ ગાળો કાઢી, માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ આ જ ગામના વેજા વેરશી મોવર અને દેવુ વેજા મોવર નામના બે શખ્સો સામે કલ્યાણપુર પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
- Advertisement -
Trending Article
કલ્યાણપુર પંથકમાં મહિલા અને બાળ વિકાસ યોજના અંગેની માહિતીનો પ્રચાર-પ્રસાર કરાયો
( કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં મહિલાઓ તેમજ બાળકો અંગેની સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી તથા પ્રચાર-પ્રસાર અંગેનો કાર્યક્રમ...
ખંભાળિયામાં સેવાભાવી લાલ પરિવાર દ્વારા સ્લમ વિસ્તારોમાં રસ-પુરીનું જમણ કરાવાયું
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : હાલાર પંથકના જાણીતા, સેવાભાવી અને દાતા સદગૃહસ્થ જામનગર નિવાસી દિપકભાઈ લાલ પરિવાર દ્વારા પૌત્રરત્ન રિયાનના અવતરણની ખુશાલીમાં ખંભાળિયા શહેરમાં...
ખંભાળિયાના આધેડે ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા એક હિન્દુ સંઘાર પ્રૌઢે ગતરાત્રે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો...