(રિશી રૂપારેલિયા) દ્વારકા : મુકેશભાઈ વશનજીભાઈ ગંઢેચાનાં પુત્ર દીપનું અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૧૧/૪/૨૦૨૨ નાં સોમવારના રોજ લોહાણા મહાજન વાડી ખાતે સાંજે ૪/૩૦ વાગ્યાથી ૫ વાગ્યા સુધી રાખેલ છે. (દીપ સીલેક્સન મોબાઇલ ૯૮૨૪૨ ૨૭૮૫૩, ૯૯૭૪૧ ૯૦૫૦૪)
- Advertisement -
Trending Article
ખંભાળિયામાં જૂની પેન્શન યોજનાની માંગણી સાથે શિક્ષણવિદોના ધરણાં, ધારાસભ્યનો ટેકો સાંપડ્યો
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે જિલ્લા શૈક્ષણિક મહાસંઘના નેજા હેઠળ જૂની પેન્શન યોજના શરૂ કરવાની માંગ સાથે ચાલી...
ખંભાળિયામાં આવતીકાલે રામનવમીની થશે ભવ્ય ઉજવણી: તૈયારીઓને આખરી ઓપ અપાયો
શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે જામ ખંભાળિયા : હિન્દુઓના પવિત્ર પર્વ રામનવમીની આવતીકાલે રવિવારે સમગ્ર ખંભાળિયા પંથકમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે શોભાયાત્રા સહિતના વિવિધ...
કલ્યાણપુરના રાણ ગામે સામાન્ય બાબતે બઘડાટી બોલાવતા શખ્સ સામે ફરિયાદ
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા અને વાણંદકામનો વ્યવસાય કરતા મનુભાઈ જીવનભાઈ રાઠોડ નામના 45 વર્ષના યુવાનની દુકાને આ જ...