દ્વારકા : દીપ મુકેશભાઈ ગંઢેચાનું અવસાન

(રિશી રૂપારેલિયા) દ્વારકા : મુકેશભાઈ વશનજીભાઈ ગંઢેચાનાં પુત્ર દીપનું અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૧૧/૪/૨૦૨૨ નાં સોમવારના રોજ લોહાણા મહાજન વાડી ખાતે સાંજે ૪/૩૦ વાગ્યાથી ૫ વાગ્યા સુધી રાખેલ છે. (દીપ સીલેક્સન મોબાઇલ ૯૮૨૪૨ ૨૭૮૫૩, ૯૯૭૪૧ ૯૦૫૦૪)