જામ ખંભાળિયા : રાજ ચુનીલાલ સાગરનું અવસાન

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા: પરજીયા સોની ચુનીલાલ હિરજીભાઈ સાગર (મૂળ ભાણવડ વારા) ના પુત્ર રાજ (ઉ.વ. 26) તે હસુભાઈ , તુલસીભાઈ તેમજ જેન્તીભાઈના ભત્રીજા તથા રોહિતના મોટાભાઈ અને ભાવેશભાઈ પરેશભાઈ તેમજ સમીરભાઈ (કેનેડીવાળા)ના ભાણેજ તા. 8 ના રોજ અવસાન પામ્યા છે. સદગતની પ્રાર્થનાસભા સોમવાર તા. 11 મી ના રોજ સવારે 10.30 થી 11 ભાઈઓ તથા બહેનો માટે અત્રે શ્રી શરણેશ્વર મહાદેવના મંદિર ખાતે રાખવામાં આવેલ છે.