(રિશી રૂપારેલિયા) દ્વારકા : સુરજકરાડી સત્યમ વેપારી મંડળના પ્રમુખ તેમજ માધવ ગૌશાળાના ટ્રસ્ટી તેમજ ગ્રેન મર્ચન્ટ સુરજકરાડીના કારોબારી સદસ્ય તથા 17 વર્ષથી પત્રકારત્વ સાથે સંકળાયેલા પત્રકાર રાજુભાઈ સુતરિયાનો આજે 59મો જન્મદિવસ છે. જે નિમિતે તેમને સગાસંબંધીઓ, મિત્રો અને અગ્રણીઓ
મો. 98242 22151 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.