(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ઓખાના દરિયામાં આશરે 11 નોટીકલ માઇલ દુર બોટમાં અલ હુશેની નામની બોટમાં માછીમારી કરવા ગયેલા મૂળ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વતની રામાભાઈ નથુભાઈ કોટીયા નામના 58 વર્ષના ખારવા પ્રૌઢને ગત તારીખ 11 ના રોજ હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ કાળુભાઈ ભીખાભાઈ કોટીયાએ ઓખા મરીન પોલીસને કરી છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયાના કેશોદના લશ્કરી જવાનનું ફરજ દરમિયાન અકસ્માતે ગોળી લાગતા મૃત્યુ
ખંભાળિયા પંથકમાં ભારે શોક: ગાર્ડ ઓફ ઓનર અપાયું (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા એક આહિર યુવાનનું...
ખંભાળિયા બન્યું રામમય: ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા
શોભાયાત્રાને વ્યાપક આવકાર: તલવારબાજીના હેરતઅંગેજ કરતબો - (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : હિન્દુઓના પવિત્ર પર્વ રામનવમીની આજરોજ ખંભાળિયામાં ઉમંગ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી....
જામ ખંભાળિયા : પ્રીતિબેન અતુલકુમાર ભૂતનું અવસાન
(કુંજન રાડિયા)જામ ખંભાળિયા: બ્રહ્મક્ષત્રિય અતુલકુમાર દલપતરામ ભૂતના ધર્મપત્ની પ્રીતિબેન (ઉ.વ. 52), તે શ્રેયાબેન અમરકુમાર છાંટબાર તથા રિયાબેન અતુલકુમાર ભૂતના માતૃશ્રી તારીખ 11 ના રોજ...