(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે આવેલ જય શ્રી ટોબરાવારા વાછરા ડાડાના મંદિરે પુજા અર્ચના સાથે ધજા ચઢાવવામાં આવી હતી. જેમાં સ્થાનિક લોકોએ વાછરા ડાડાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ સમગ્ર કાર્યક્રમનાં મુખ્ય દાતા સલાયાના રઘુવંશી અગ્રણી અને સલાયા ભાજપ મહામંત્રી લાલાજીભાઈ ભુવા રહ્યા હતા.
- Advertisement -
Trending Article
ખંભાળિયાના કેશોદના લશ્કરી જવાનનું ફરજ દરમિયાન અકસ્માતે ગોળી લાગતા મૃત્યુ
ખંભાળિયા પંથકમાં ભારે શોક: ગાર્ડ ઓફ ઓનર અપાયું (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા એક આહિર યુવાનનું...
ખંભાળિયા બન્યું રામમય: ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા
શોભાયાત્રાને વ્યાપક આવકાર: તલવારબાજીના હેરતઅંગેજ કરતબો - (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : હિન્દુઓના પવિત્ર પર્વ રામનવમીની આજરોજ ખંભાળિયામાં ઉમંગ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી....
જામ ખંભાળિયા : પ્રીતિબેન અતુલકુમાર ભૂતનું અવસાન
(કુંજન રાડિયા)જામ ખંભાળિયા: બ્રહ્મક્ષત્રિય અતુલકુમાર દલપતરામ ભૂતના ધર્મપત્ની પ્રીતિબેન (ઉ.વ. 52), તે શ્રેયાબેન અમરકુમાર છાંટબાર તથા રિયાબેન અતુલકુમાર ભૂતના માતૃશ્રી તારીખ 11 ના રોજ...