(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના આસિયાવદર ગામે રહેતા કરસનભાઈ કારાભાઈ સિંગરખીયા નામના 28 વર્ષના યુવાનને તેમના કૌટુંબિક વિક્રમ કારાભાઈ સિંગરખીયા (ઉ.વ. 30) દ્વારા કોઈ બાબતે બોલાચાલી કરી, ઉશ્કેરાઇને ફરિયાદી કરસનભાઈ સિંગરખીયા ઉપર કુહાડી વડે હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે આઈ.પી.સી. કલમ 323, 504 અને 506 (2) મુજબ ગુનો નોંધ્યો છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયા પંથકમાં ફરસાણના ભાવમાં તોતિંગ વધારો: નગરજનોમાં ઉગ્ર રોષ
કડક પગલા લેવા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા તંત્રને રજૂઆત (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા પંથકમાં ફરસાણનું વેચાણ કરતા કેટલાક વિક્રેતાઓ દ્વારા નબળી ગુણવત્તા છતાં...
ખંભાળિયાના માળી ગામના જામ પરિવારના દ્વારે શરણાઈના સુર
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : શુભ વિવાહ * ચિ. જીતુ - ચિ. પુરી * * ચિ. દિનેશ - ચિ. તેજલ * ખંભાળિયા તાલુકાના માળી ગામના શ્રી સામરાભાઈ ધારાભાઈ...
દ્વારકા પંથકની સગીરાના પર વારંવાર દુષ્કર્મ ગુજારીને ગર્ભ રાખી દેતા પોલીસ ફરિયાદ
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દ્વારકા તાલુકાની એક સગીર વયની યુવતીને ત્રણેક માસ પૂર્વે એક શખ્સ દ્વારા દુષ્કર્મ ગુજાર્યા બાદ આ સગીરાને ગર્ભ રહી...