જામ ખંભાળિયા : હરેશભાઈ પરસોત્તમભાઈ રાડિયાનું અવસાન

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : સ્વ. પરસોત્તમભાઈ ખીમજીભાઈ રાડિયાના પુત્ર હરેશભાઈ (ઉ.વ. 64) તે સ્વ. કીશોરભાઈ તથા વસંતબેન (વસીબેન)લાલજીભાઈ બદીયાણી (જામનગર), નલીનીબેન ધીરજલાલ લાખાણી (મુંબઈ), સરોજબેન કાન્તિલાલ દત્તા (મુંબઈ) અને જયશ્રીબેન લેરૂભાઈ ગોકાણી (ખંભાળિયા)ના લઘુબંધુ તેમજ અંકિત અને રીશીતના પિતાશ્રી તથા હરિદાસ મથુરાદાસ ગોકાણી (પોરબંદર વારા) ના જમાઈ તા. 18 ના રોજ અવસાન પામ્યા છે. સદ્દગતની પ્રાર્થનાસભા તથા સ્વસુર પક્ષની સાદડી બુધવાર તા. 20 ના રોજ સાંજે 5 થી 5:30 અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવેલ છે.