(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : સ્વ. પરસોત્તમભાઈ ખીમજીભાઈ રાડિયાના પુત્ર હરેશભાઈ (ઉ.વ. 64) તે સ્વ. કીશોરભાઈ તથા વસંતબેન (વસીબેન)લાલજીભાઈ બદીયાણી (જામનગર), નલીનીબેન ધીરજલાલ લાખાણી (મુંબઈ), સરોજબેન કાન્તિલાલ દત્તા (મુંબઈ) અને જયશ્રીબેન લેરૂભાઈ ગોકાણી (ખંભાળિયા)ના લઘુબંધુ તેમજ અંકિત અને રીશીતના પિતાશ્રી તથા હરિદાસ મથુરાદાસ ગોકાણી (પોરબંદર વારા) ના જમાઈ તા. 18 ના રોજ અવસાન પામ્યા છે. સદ્દગતની પ્રાર્થનાસભા તથા સ્વસુર પક્ષની સાદડી બુધવાર તા. 20 ના રોજ સાંજે 5 થી 5:30 અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવેલ છે.
- Advertisement -
Trending Article
વડાપ્રધાન મોદી આજે સાંજે રાજ્યના શિક્ષણ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે
દ્વારકા જિલ્લાના એક લાખ સહિત રાજ્યના બે કરોડ વિદ્યાર્થીઓ ઓનલાઇન જોડાશે (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા...
દ્વારકાનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો: અન્ય બે શખ્સોના નામ ખુલ્યા
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દ્વારકા તાલુકાના વરવાળા ગામે રહેતા જીતુભા ટપુભા સુમણીયા નામના 27 વર્ષના હિન્દુ વાઘેર શખ્સે ધીણકી ગામના ડુંગરભા અરજણભા માણેક નામના...
ખંભાળિયામાં જિલ્લા કોંગ્રેસની તાલીમ શિબિર યોજાઈ
મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકરો જોડાયા (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલીમ શિબિર યોજવામાં આવી હતી. જેમાં...