(કુંજન રાડિયા) (રિશી રૂપારેલિયા)જામ ખંભાળિયા: દ્વારકા નિવાસી સ્વ. ઠાકરશીભાઈ પરસોતમભાઈ મંઢાઈના ધર્મપત્ની મુક્તાબેન (ઉ.વ. 72) તે સ્વ. રમણીકલાલ તથા ચંદુભાઈના ભાભી તેમજ વિજયભાઈ, નીતિનભાઈ, જયસુખભાઈ તથા પ્રજ્ઞાબેન પરેશકુમાર પાઉં (ખંભાળિયા) અને દક્ષાબેન શિવલાલ કટારીયા (જામનગર)ના માતુશ્રી તારીખ 22મી ના રોજ અવસાન પામ્યા છે. સદગતની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી આજરોજ શનિવારે સાંજે પાંચથી સાડા પાંચ લોહાણા મહાજન વાડી- દ્વારકા ખાતે રાખવામાં આવેલ છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયાના બેહ ગામે વીર વછરાજ જુંગીવારાના મંદિરે પાટોત્સવનું ભવ્ય આયોજન
આગામી શુક્રવારે વિવિધ ધર્મમય કાર્યક્રમો (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના બેહ ગામે સુપ્રસિદ્ધ વીર વછરાજ જુંગીવારા વાછરાભાઈનું મંદિર આવેલું છે. જેના છઠ્ઠા પાટોત્સવનું...
ખંભાળિયામાં રઘુવંશી જ્ઞાતિનો સમૂહ ભોજન સમારોહ ભવ્ય રીતે સંપન્ન
મોટી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા: આયોજકોને સન્માનિત કરાયા (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા જાણીતા રઘુવંશી સદગૃહસ્થ દત્તાણી પરિવાર દ્વારા બુધવારે રઘુવંશી જ્ઞાતિના સમૂહ ભોજન કાર્યક્રમનું...
ખંભાળિયાના અતિ ચકચારી પ્રકરણમાં આરોપીઓના વધુ રિમાન્ડ નામંજૂર કરતી સેસન્સ અદાલત
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : અમદાવાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એન.સી.બી.) ઝોનલ યુનિટ, ગુજરાત રાજ્ય દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાંથી થોડા સમય પૂર્વે ઝડપાયેલા...