જામ ખંભાળિયા : મુક્તાબેન ઠાકરશીભાઈ મંઢાઈનું અવસાન

(કુંજન રાડિયા) (રિશી રૂપારેલિયા)જામ ખંભાળિયા: દ્વારકા નિવાસી સ્વ. ઠાકરશીભાઈ પરસોતમભાઈ મંઢાઈના ધર્મપત્ની મુક્તાબેન (ઉ.વ. 72) તે સ્વ. રમણીકલાલ તથા ચંદુભાઈના ભાભી તેમજ વિજયભાઈ, નીતિનભાઈ, જયસુખભાઈ તથા પ્રજ્ઞાબેન પરેશકુમાર પાઉં (ખંભાળિયા) અને દક્ષાબેન શિવલાલ કટારીયા (જામનગર)ના માતુશ્રી તારીખ 22મી ના રોજ અવસાન પામ્યા છે. સદગતની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી આજરોજ શનિવારે સાંજે પાંચથી સાડા પાંચ લોહાણા મહાજન વાડી- દ્વારકા ખાતે રાખવામાં આવેલ છે.