જામ ખંભાળિયા : જયાબેન શિવજીભાઈ રૂઘાણીનું અવસાન

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા: સ્વ. શિવજીભાઈ દયાળજીભાઈ રૂઘાણીના ધર્મપત્ની ગં.સ્વ.જયાબેન (ઉ.વ. 85) તે જયકિશોરભાઈ (અમેરિકા), હરીશભાઈ રૂઘાણી (તાલુકા પંચાયતના નિવૃત્ત કર્મચારી), મહેન્દ્રભાઈ રૂઘાણી (એસ.બી.આઈ.) તથા રાજેન્દ્રભાઈ (પોસ્ટ) ના માતુશ્રી તથા કેવલ, કુશલ, પાર્થ, વૈશાલી અને માનસીના દાદીમાં તારીખ 26મીના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર 28 મી ના રોજ સાંજે ચારથી સાડા ચાર અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવેલ છે.