(કુંજન રાડિયા) જામ ખંભાળિયા: સ્વ. શિવજીભાઈ દયાળજીભાઈ રૂઘાણીના ધર્મપત્ની ગં.સ્વ.જયાબેન (ઉ.વ. 85) તે જયકિશોરભાઈ (અમેરિકા), હરીશભાઈ રૂઘાણી (તાલુકા પંચાયતના નિવૃત્ત કર્મચારી), મહેન્દ્રભાઈ રૂઘાણી (એસ.બી.આઈ.) તથા રાજેન્દ્રભાઈ (પોસ્ટ) ના માતુશ્રી તથા કેવલ, કુશલ, પાર્થ, વૈશાલી અને માનસીના દાદીમાં તારીખ 26મીના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર 28 મી ના રોજ સાંજે ચારથી સાડા ચાર અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવેલ છે.
- Advertisement -
Trending Article
વિદ્યાર્થીઓને વ્યાપક હાલાકી વચ્ચે નિયમોનો ભંગ કરતી શાળા
ખંભાળિયાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના સંચાલકોની કથિત મનમાની સામે વાલીઓમાં ઉગ્ર રોષ : એ.બી.વી.પી. દ્વારા રામધૂન બોલાવી, ઉગ્ર રજૂઆતો કરાઈ (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ...
ખંભાળિયામાં વેદ નવોદય એજ્યુકેશન દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામાં આવેલા વેદ નવોદય એજ્યુકેશનના ઉપક્રમે તાજેતરમાં વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના ટ્રસ્ટી...
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષણકાળ પૂરો કરેલા વિદ્યાસહાયકોને આદેશોનું વિતરણ કરાયું
142 શિક્ષકોને કાયમીના આદેશ જારી કરાયા (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાની જુદી જુદી શાળાઓમાં પ્રાથમિક શિક્ષક તરીકે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી...