જામ ખંભાળિયા : રીતેશકુમાર નલીનભાઈ રૂઘાણીનું અવસાન

વેપારી અગ્રણી કિશોરભાઈ દત્તાણીના જમાઈનું મુંબઈ ખાતે નિધન

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા: અહીંના વેપારી મંડળના પ્રમુખ તથા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ નરસિંહદાસ દત્તાણીના જમાઈ રીતેશકુમાર નલીનભાઈ રૂઘાણી (ઠક્કર ડેરી- કાંદિવલી વાળા) (ઉ.વ. 42) ના જમાઈ તેમજ કપીલભાઈના બનેવી તારીખ 23મીના રોજ કાંદીવલી (મુંબઈ) ખાતે અવસાન પામ્યા છે. સદગતની સાદડી ગુરૂવાર તારીખ 28મી ના રોજ સવારે 11થી 12 જામ ખંભાળિયામાં જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે ભાઈઓ તથા બહેનો માટે રાખવામાં આવેલ છે.