જામ ખંભાળિયા : જમનભાઈ લાલજીભાઈ કણઝારિયાનું અવસાન

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા: જમનભાઈ લાલજીભાઈ કણઝારિયા (ઉ.વ. 48) તે ઉમેશ તેમજ ધાર્મિકના પિતાશ્રી તથા દેવસીભાઈ અને પરસોત્તમભાઈ (પી.એલ. બકાલી) ના ભાઈ તા. 28મીના રોજ અવસાન પામ્યા છે. સદગત્તની પ્રાર્થનાસભા શુક્રવાર તા. 29મી ના રોજ સાંજે સાડા ચારથી પાંચ અત્રે શ્રી શરણેશ્વર મહાદેવના મંદિર ખાતે રાખવામાં આવેલ છે.