(કુંજન રાડિયા) જામ ખંભાળિયા: જમનભાઈ લાલજીભાઈ કણઝારિયા (ઉ.વ. 48) તે ઉમેશ તેમજ ધાર્મિકના પિતાશ્રી તથા દેવસીભાઈ અને પરસોત્તમભાઈ (પી.એલ. બકાલી) ના ભાઈ તા. 28મીના રોજ અવસાન પામ્યા છે. સદગત્તની પ્રાર્થનાસભા શુક્રવાર તા. 29મી ના રોજ સાંજે સાડા ચારથી પાંચ અત્રે શ્રી શરણેશ્વર મહાદેવના મંદિર ખાતે રાખવામાં આવેલ છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયા પંથકમાં હડકાયા કૂતરાનો આતંક: દસને શિકાર બનાવ્યા
હોસ્પિટલમાં સીરમ રસીનો સ્ટોક ખલાસ: દર્દીઓને જામનગર ખસેડવા પડ્યા..!! - (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા પંથકમાં છેલ્લા ઘણા સમયથી રસ્તે રઝળતા કૂતરાઓનો આતંક બેફામ...
ખંભાળિયામાં આવતીકાલે ત્રણ કલાકનો વીજકાપ
(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયા શહેર નજીકના 11 કે.વી. ગજાનન એચ.ટી. તથા 11 કે.વી. અશોક અર્બન ફીડર વિસ્તાર હેઠળ આવતા દાલમિયા એચ.ટી. જોડાણ, સંજયનગર,...
ખંભાળિયાના વિકાસ કાર્યો માટે સરકાર દ્વારા ફાળવાયા રૂ. 1.12 કરોડ
જિલ્લાની અન્ય ત્રણ પાલિકાઓને પણ રૂપિયા 50-50 લાખની ફાળવણી (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ગુજરાત સરકાર દ્વારા રાજ્યની જુદી-જુદી નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓ માટે વિકાસ કાર્યો...