(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં ધો- 6માં પ્રવેશ માટેની પસંદગી પરીક્ષા શનિવાર તા. 30 ના રોજ સવારે 11 વાગ્યે યોજાનાર છે. આ માટે પરીક્ષાર્થીઓએ પ્રવેશપત્ર ડાઉનલોડ કરી ધોરણ- 5 માં જે શાળામાં અભ્યાસ કરતા હોય તે શાળાના આચાર્યના સીકકા કરાવી લેવા અનિવાર્ય છે. તેમ છતાં જો કોઇ અનિવાર્ય સંજોગોના લીધે આચાર્યના સિકકા થઇ શકયા ન હોય તો તેવા વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર પરથી બાંહેધરી પત્રક મેળવી જરૂરી વિગતો ભરીને રજુ કરી પરીક્ષા આપી શકશે તેમ કલ્યાણપુરમાં જવાહર નવોદય વિદ્યાલયની યાદીમાં જણાવાયું છે.
Home News
Khambhaliya
દ્વારકા જિલ્લાના નવોદયની પરીક્ષાના વિદ્યાર્થીઓએ પ્રવેશપત્ર પર આચાર્યના સીકકા કરાવાના રહેશે
- Advertisement -
Trending Article
ખંભાળિયાના વેપારીને આપેલો ચેક રિટર્ન થતાં મહિલાને સજા ફટકારતી અદાલત
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના જાણીતા વેપારી નિખિલકુમાર કાંતિલાલ સોમૈયા પાસેથી અહીંના રહીશ દિપાલીબેન પ્રતિકભાઈ મપારાએ સંબંધના દાવે રૂ. દોઢ લાખની રકમ હાથ...
ખંભાળિયા પંથકમાં હડકાયા કૂતરાનો આતંક: દસને શિકાર બનાવ્યા
હોસ્પિટલમાં સીરમ રસીનો સ્ટોક ખલાસ: દર્દીઓને જામનગર ખસેડવા પડ્યા..!! - (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા પંથકમાં છેલ્લા ઘણા સમયથી રસ્તે રઝળતા કૂતરાઓનો આતંક બેફામ...
ખંભાળિયામાં આવતીકાલે ત્રણ કલાકનો વીજકાપ
(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયા શહેર નજીકના 11 કે.વી. ગજાનન એચ.ટી. તથા 11 કે.વી. અશોક અર્બન ફીડર વિસ્તાર હેઠળ આવતા દાલમિયા એચ.ટી. જોડાણ, સંજયનગર,...