જામ ખંભાળિયા: ખંભાળિયા આહીર સમાજના પ્રમુખ આહીર લાખાભાઈ લખમણભાઈ ગોજીયા (યાદવ ટ્રેક્ટર ટ્રેડર્સ વાળા) (ઉ.વ. 63) તે આશિષના પિતાશ્રી તથા સામતભાઈના નાનાભાઈ અને હિતેશ તેમજ નિલેશના કાકા તા. 29 ના રોજ અવસાન પામ્યા છે. સદગત્તની પ્રાર્થનાસભા સોમવાર તા. 2 ના રોજ સાંજે પાંચ થી છ ભાઈઓ તથા બહેનો માટે અત્રે આહીર સમાજ વાડી ખાતે રાખવામાં આવેલ છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયાના વેપારીને આપેલો ચેક રિટર્ન થતાં મહિલાને સજા ફટકારતી અદાલત
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના જાણીતા વેપારી નિખિલકુમાર કાંતિલાલ સોમૈયા પાસેથી અહીંના રહીશ દિપાલીબેન પ્રતિકભાઈ મપારાએ સંબંધના દાવે રૂ. દોઢ લાખની રકમ હાથ...
ખંભાળિયામાં કલ્યાણપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલનો આપઘાત: કારણ અકબંધ
ખોડીયાર મંદિરે રિવોલ્વર લમણે તાકીને જિંદગી ટૂંકાવી: અરેરાટી (રિશી રૂપારેલિયા,કુંજન રાડિયા) દ્વારકા : ખંભાળિયા નજીકના એક મંદિર ખાતે કલ્યાણપુરમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસ...
સુરેન્દ્રનગરના યુવક-યુવતીનો દ્વારકામાં આવી આપઘાત
ગોમતી ઘાટ નજીક બંનેના કોહવાયેલ મૃતદેહો મળ્યા દ્વારકા : દેવભૂમિ દ્વારકામાં ગોમતી ઘાટ નજીક સુરેન્દ્રનગરના યુવક-યુવતીના કોહવાયેલ મૃતદેહો મળી આવતા ચકચાર મચી ગઈ છે. બંનેએ...