ખંભાળિયા આહીર સમાજના પ્રમુખ લાખાભાઈ ગોજીયાનું નિધન

જામ ખંભાળિયા: ખંભાળિયા આહીર સમાજના પ્રમુખ આહીર લાખાભાઈ લખમણભાઈ ગોજીયા (યાદવ ટ્રેક્ટર ટ્રેડર્સ વાળા) (ઉ.વ. 63) તે આશિષના પિતાશ્રી તથા સામતભાઈના નાનાભાઈ અને હિતેશ તેમજ નિલેશના કાકા તા. 29 ના રોજ અવસાન પામ્યા છે. સદગત્તની પ્રાર્થનાસભા સોમવાર તા. 2 ના રોજ સાંજે પાંચ થી છ ભાઈઓ તથા બહેનો માટે અત્રે આહીર સમાજ વાડી ખાતે રાખવામાં આવેલ છે.