જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના હંજડાપર ગામે રહેતી અને પીઠાભાઈ પબાભાઈ આંબલીયાની 26 વર્ષીય પરિણીત પુત્રી ભાવનાબેન પ્રવીણભાઈ લગારીયાને તેણીના લગ્નજીવન દરમ્યાન અહીંના વિરમદડ ગામે રહેતા પતિ પ્રવીણ રણમલ લગારીયા, સસરા રણમલભાઈ સામતભાઈ, સાસુ મોતીબેન રમણભાઈ અને નણંદ દક્ષાબેન રણમલભાઈ તથા સીભીબેન રમણભાઈ દ્વારા અવારનવાર બિભત્સ ગાળો કાઢી, મારકૂટ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરમાંથી કાઢી મુક્યાની ફરિયાદ અહીંના મહિલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 498(એ), 323, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયામાં વાહનમાં મુસાફરો ભરવા બાબતે પૈસાની માંગણી કરી, યુવાન ઉપર લોખંડના પાઇપ વડે હુમલો
મારી નાખવાની ધમકી સબબ ટ્રાવેલ્સ ચાલક સામે ગુનો જામ ખંભાળિયા : ખંભાળિયામાં તાલુકા પંચાયત કચેરીની પાછળ ટેલિફોન એક્સચેન્જ પાસે રહેતા વાલાભાઈ દુલાભાઈ રૂડાચ નામના 26...
ઓખા અને મીઠાપુરના ભૂલકાંઓએ રોજા રાખી ખુદાની બંદગી કરી
દ્વારકા : દેવભૂમિ દ્વારકા તાલુકાના ઓખા અને મીઠાપુરના બાળકોએ રોજા રાખી ખુદાની બંદગી કરી હતી. રમજાનનાં પવિત્ર મહિનામાં મુસ્લીમ બિરાદરો રોજા રહીને બંદગી કરતા હોય...
ખંભાળિયા આહીર સમાજના પ્રમુખ લાખાભાઈ ગોજીયાનું નિધન
જામ ખંભાળિયા: ખંભાળિયા આહીર સમાજના પ્રમુખ આહીર લાખાભાઈ લખમણભાઈ ગોજીયા (યાદવ ટ્રેક્ટર ટ્રેડર્સ વાળા) (ઉ.વ. 63) તે આશિષના પિતાશ્રી તથા સામતભાઈના નાનાભાઈ અને હિતેશ...