જામ ખંભાળિયા : ખંભાળિયામાં કુંભારપાડા વિસ્તારમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિની વાડીની બાજુમાં રહેતી અને શૈલેષભાઈ નવરંગલાલ સાતા નામના વિપ્ર બ્રાહ્મણની 23 વર્ષીય પરિણીત પુત્રી નિરાલીબેન દર્શનભાઈ એનને તેણીના લગ્નજીવન દરમિયાન તેણીના મોરબીના જેલ રોડ વિસ્તારમાં રહેતા પતિ દર્શન હર્ષદભાઈ એન, સસરા હર્ષદભાઈ નારણદાસ એન તથા સાસુ પૂજાબેન દ્વારા મેણાં-ટોણા મારી, બિભત્સ ગાળો કાઢી, મારકૂટ કરીને ત્રાસ આપવા સબબ અહીંના મહિલા પોલીસ મથકમાં પતિ સહિત ત્રણેય સાસરિયાઓ સામે આઈ.પી.સી. કલમ 498(એ) 323, 504 થતા 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયામાં વાહનમાં મુસાફરો ભરવા બાબતે પૈસાની માંગણી કરી, યુવાન ઉપર લોખંડના પાઇપ વડે હુમલો
મારી નાખવાની ધમકી સબબ ટ્રાવેલ્સ ચાલક સામે ગુનો જામ ખંભાળિયા : ખંભાળિયામાં તાલુકા પંચાયત કચેરીની પાછળ ટેલિફોન એક્સચેન્જ પાસે રહેતા વાલાભાઈ દુલાભાઈ રૂડાચ નામના 26...
ઓખા અને મીઠાપુરના ભૂલકાંઓએ રોજા રાખી ખુદાની બંદગી કરી
દ્વારકા : દેવભૂમિ દ્વારકા તાલુકાના ઓખા અને મીઠાપુરના બાળકોએ રોજા રાખી ખુદાની બંદગી કરી હતી. રમજાનનાં પવિત્ર મહિનામાં મુસ્લીમ બિરાદરો રોજા રહીને બંદગી કરતા હોય...
ખંભાળિયા આહીર સમાજના પ્રમુખ લાખાભાઈ ગોજીયાનું નિધન
જામ ખંભાળિયા: ખંભાળિયા આહીર સમાજના પ્રમુખ આહીર લાખાભાઈ લખમણભાઈ ગોજીયા (યાદવ ટ્રેક્ટર ટ્રેડર્સ વાળા) (ઉ.વ. 63) તે આશિષના પિતાશ્રી તથા સામતભાઈના નાનાભાઈ અને હિતેશ...