ભાણવડ : 101 વર્ષીય નંદુબેન ગોકલદાસ ઠકરારનું અવસાન

દ્વારકા : ભાણવડ નિવાસી (પાછતરવાળા) સ્વ. ગોકલદાસ રાઘવજી ઠકરારના ધર્મપત્ની નંદુબેન (ઉ.વ. 101), તે સ્વ. બાબુભાઈ, કિશોરભાઈ, જીતુભાઈના માતૃશ્રીનું અવસાન થયેલ છે.