જામ ખંભાળિયા : પ્રકાશભાઈ હીરજીભાઈ મકવાણાનું અવસાન

જામ ખંભાળિયા: અહીંના જાણીતા સુખનાથ ટ્રેડર્સ વાળા લુહાર સ્વ. હીરજીભાઈ મેઘજીભાઈ મકવાણાના પુત્ર પ્રકાશભાઈ (ઉ.વ. 54) તે હરેશભાઈ મકવાણા તથા જીતુભાઈ મકવાણાના ભાઈ મંગળવાર તારીખ 3 ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સદગતનું બેસણું ગુરૂવાર તારીખ 5 ના રોજ સાંજે 4 થી 6 અત્રે જડેશ્વર રોડ ઉપર આવેલા શ્રી સોનલ માતાજીના મંદિર ખાતે રાખવામાં આવેલ છે.