જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના હાપા લાખાસર ગામે રહેતા ડાડુભાઈ ધનાભાઈ છૈયા નામના 42 વર્ષના યુવાનની પુત્રી વર્ષાબેને તેણીના માથા તથા પગના સતત દુઃખાવાના કારણે કંટાળીને ઘઉંમાં નાખવાની ગોળીઓ ગળી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત્યુ પામેલ જાહેર કરી હતી. આ બનાવની જાણ ડાડુભાઈ ધનાભાઈ છૈયાએ અહીંની પોલીસને કરી છે.
- Advertisement -
Trending Article
આરંભડા તથા દ્વારકામાં જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા
જામ ખંભાળિયા : મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં બાવળની ઝાડીમાં બેસીને ગંજીપાના વડે જુગાર કૂટતા દાઉદ ઈબ્રાહીમ ઈસાણી, સોહીલ મહમદહનીફ રાઠોડ, આરીફ જુનેશ સિંધી, હનીફ...
આરંભડાનો શખ્સ હથિયાર સાથે ઝડપાયો
જામ ખંભાળિયા : ઓખામંડળના મીઠાપુર તાબેના આરંભડા ખાતે રહેતા સમીર સાલેમામદ સોઢા નામના શખ્સને પોલીસે લોખંડના પંચ (હથિયાર) સાથે નીકળતા ઝડપી લઇ, તેની સામે...
RPF સ્ટાફે ઓખા-જયપુર એક્સપ્રેસમાં નકલી TTE બનીને મુસાફરોને છેતરતા શખ્સને ઝડપી લીધો
દ્વારકા : રાજકોટ રેલવે ડિવિઝનના રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) સ્ટાફે ઓખા-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં નકલી TTE બનીને મુસાફરો સાથે છેતરપિંડી કરનાર વ્યક્તિને પકડી પાડ્યો છે. વધુ...