જામ ખંભાળિયા : ખંભાળિયામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સંદીપભાઈ બી. ખેતીયા કે જેઓએ સતત ત્રણ વર્ષ સુધી અહીંના જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી, તેમના કાર્યની નોંધ લઇ અને જાયન્ટ્સ અગ્રણી જયદેવભાઈ ભટ્ટે ગુજરાત યુનિટ ડાયરેક્ટર તરીકે સંદીપભાઈ ખેતિયાની નિમણુંક કરી છે. સંદીપભાઈની આ વરણીને જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશનના હોદ્દેદારોએ આવકારી, શુભેચ્છાઓ પાઠવી છે.
- Advertisement -
Trending Article
આરંભડા તથા દ્વારકામાં જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા
જામ ખંભાળિયા : મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં બાવળની ઝાડીમાં બેસીને ગંજીપાના વડે જુગાર કૂટતા દાઉદ ઈબ્રાહીમ ઈસાણી, સોહીલ મહમદહનીફ રાઠોડ, આરીફ જુનેશ સિંધી, હનીફ...
આરંભડાનો શખ્સ હથિયાર સાથે ઝડપાયો
જામ ખંભાળિયા : ઓખામંડળના મીઠાપુર તાબેના આરંભડા ખાતે રહેતા સમીર સાલેમામદ સોઢા નામના શખ્સને પોલીસે લોખંડના પંચ (હથિયાર) સાથે નીકળતા ઝડપી લઇ, તેની સામે...
RPF સ્ટાફે ઓખા-જયપુર એક્સપ્રેસમાં નકલી TTE બનીને મુસાફરોને છેતરતા શખ્સને ઝડપી લીધો
દ્વારકા : રાજકોટ રેલવે ડિવિઝનના રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) સ્ટાફે ઓખા-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં નકલી TTE બનીને મુસાફરો સાથે છેતરપિંડી કરનાર વ્યક્તિને પકડી પાડ્યો છે. વધુ...