જામ ખંભાળિયા: ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ શીવકુમાર મગનલાલ પંડિત (ઉ.વ. 84) તે ચેતનાબેન (રાજકોટ), રીટાબેન (જામનગર) તથા જીતેન્દ્રભાઈ (ડિસ્ટ્રીક્ટ કો. બેન્ક વારા) ના પિતાશ્રી તથા ખ્યાતીબેન, વીરેન્દ્રકુમાર એ. મહેતા તથા સુનિલકુમાર એમ. રાવલના સસરા તેમજ સ્વ. વીનોદરાય મગનલાલ પંડિતના નાના તા. 7 ના રોજ અવસાન પામ્યા છે. તેમનું બેસણું સોમવાર તા. 9 ના રોજ સાંજે પાંચથી સાડા પાંચ અત્રે શરણેશ્વર મહાદેવના મંદિરે રાખેલ છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયા પંથકમાં અપમૃત્યુના ત્રણ બનાવ
રમતા રમતા ગળામાં ચુંદડી વીંટળાઈ જતા દસ વર્ષીય બાળકનું કરૂણ મૃત્યુ જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના કુબેર વિસોત્રી ગામે વાડી વિસ્તારના રહેતા રીટાબેન કાંતિભાઈ કછડીયાનો...
ચૂંટણી અંગેનું મનદુઃખ રાખી મીઠાપુરના યુવાનો ઉપર જીવલેણ હુમલો
સાત જેટલા શખ્સો સામે રાયોટીંગ સહિતનો ગુનો દાખલ જામ ખંભાળિયા : ઓખા મંડળના દેવપરા ખાતે રહેતા એક યુવાન તથા તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવેલા ચૂંટણી...
ખંભાળિયા અને મીઠાપુરમાં જુગાર રમતા ચાર મહિલાઓ સહિત નવ ઝડપાયા
જામ ખંભાળિયા : ખંભાળિયા શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ સોસાયટીના ક્વાર્ટરમાં રહેતા રમેશભાઈ મૂળજીભાઈ વાઢેર નામના શખ્સ દ્વારા પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી,...