જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા પ્રદિપસિંહ સરદારસંગ જાડેજા નામના 35 વર્ષના યુવાન પાસે હાલ કોઈ કામ ધંધો ન હોવાથી તથા તેમના માતા બીમાર રહેતા હોવાથી આ બાબતે તેમને મનમાં લાગી આવતા નાસીપાસ થયેલી હાલતમાં શનિવારે તેમણે પોતાના ઘરની ઓસરીમાં ગળાફાંસોને આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું છે. આ બનાવ અંગે મૃતકના ભાઈ નવસંગ સરદારસંગ જાડેજાએ વાડીનાર મરીન પોલીસને જાણ કરી છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયા પંથકમાં અપમૃત્યુના ત્રણ બનાવ
રમતા રમતા ગળામાં ચુંદડી વીંટળાઈ જતા દસ વર્ષીય બાળકનું કરૂણ મૃત્યુ જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના કુબેર વિસોત્રી ગામે વાડી વિસ્તારના રહેતા રીટાબેન કાંતિભાઈ કછડીયાનો...
બેટ દ્વારકાના માતા-પુત્રી ઉપર ધોકાવારી કરનારા મહિલા સહીત બે સામે ફરિયાદ
જામ ખંભાળિયા : ઓખા મંડળના બેટ દ્વારકા ખાતે રહેતા કુલસુમબેન ગનીભાઈ ચમડિયા નામના 40 વર્ષના મુસ્લિમ ભડેલા મહિલાઓ કપડાં ધોવા માટે આ વિસ્તારમાં રહેતા...
ખંભાળિયામાં મંગળવારથી બે દિવસ સમર સ્પેશિયલ એક્ઝિબિશન
નારી શક્તિ ગ્રુપ દ્વારા મહિલાલક્ષી આયોજન જામ ખંભાળિયા : ખંભાળિયાની જાણીતી મહિલા સંસ્થા નારી શક્તિ ગ્રુપના ઉપક્રમે આગામી મંગળવાર તારીખ 10 તથા બુધવાર તા. 11ના...