જામ ખંભાળિયા : મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા સાજીદ કાસમભાઈ સંઘાર નામના 22 વર્ષના મુસ્લિમ યુવાને ગઈકાલે રવિવારે કોઈ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાનમાં છતના પિઢીયામાં આવેલા હુકમાં દોરી વડે ગળાફાસો ખાઈ લેતા તેનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવ અંગે મૃતકના પિતા કાસમભાઈ હારુનભાઈ સંઘારએ મીઠાપુર પોલીસને જાણ કરી છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયા પંથકમાં અપમૃત્યુના ત્રણ બનાવ
રમતા રમતા ગળામાં ચુંદડી વીંટળાઈ જતા દસ વર્ષીય બાળકનું કરૂણ મૃત્યુ જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના કુબેર વિસોત્રી ગામે વાડી વિસ્તારના રહેતા રીટાબેન કાંતિભાઈ કછડીયાનો...
બેટ દ્વારકાના માતા-પુત્રી ઉપર ધોકાવારી કરનારા મહિલા સહીત બે સામે ફરિયાદ
જામ ખંભાળિયા : ઓખા મંડળના બેટ દ્વારકા ખાતે રહેતા કુલસુમબેન ગનીભાઈ ચમડિયા નામના 40 વર્ષના મુસ્લિમ ભડેલા મહિલાઓ કપડાં ધોવા માટે આ વિસ્તારમાં રહેતા...
જામ ખંભાળિયા : શીવકુમાર મગનલાલ પંડિતનું અવસાન
જામ ખંભાળિયા: ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ શીવકુમાર મગનલાલ પંડિત (ઉ.વ. 84) તે ચેતનાબેન (રાજકોટ), રીટાબેન (જામનગર) તથા જીતેન્દ્રભાઈ (ડિસ્ટ્રીક્ટ કો. બેન્ક વારા) ના પિતાશ્રી તથા...