જામ ખંભાળિયા: સ્વ. મગનલાલ મનજીભાઈ રાડિયાના ધર્મપત્નિ ગં. સ્વ. જયાબેન (ઉ.વ. 74) તે રાજુભાઈ પંકજભાઈ, કિશોરભાઈ અને સોનલબેનના માતા તેમજ પરેશકુમાર પોપટના સાસુ તથા જીતુભાઈના કાકી તા. 11 ના રોજ અવસાન પામ્યા છે. સદગતનું ઉઠમણું ગુરુવાર તા. 12 ના રોજ સાંજે સાડા ચારથી પાંચ અત્રે શ્રી શરણેશ્વર મહાદેવના મંદિર ખાતે રાખવામાં આવ્યું છે.
- Advertisement -
Trending Article
આરંભડાના યુવાને ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી
જામ ખંભાળિયા : મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા સાજીદ કાસમભાઈ સંઘાર નામના 22 વર્ષના મુસ્લિમ યુવાને ગઈકાલે રવિવારે કોઈ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાનમાં...
દ્વારકાની પ્રાચીન ગૌશાળામાં ગૌમાતાઓએ છપ્પનભોગ આરોગ્યા
શ્રીકૃષ્ણ લીલાની ઝાંખીનો રંગારંગ કાર્યક્રમ યોજાયો દ્વારકા : તીર્થનગરી દ્વારકામાં જૂની ગૌશાળા ખાતે ગાય માતા માટે છપ્પનભોગ મનોરથ યોજાયો હતો. સાથે સાથે શ્રીકૃષ્ણ લીલા આધારિત...
ખંભાળિયાના જાણીતા સેવાભાવી તબીબ ડો. સાગર ભૂતનો આજે જન્મદિવસ
જામ ખંભાળિયા : ખંભાળિયાની જાણીતી ક્રિષ્ના મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલના સેવાભાવી તબીબ ડો. સાગર ભૂત આજે જન્મદિવસ છે. તબીબી વ્યવસાય સાથે નિયમિત વિવિધ પ્રકારની સેવાકીય...