પોરબંદર : દિપકકુમાર કાંતિલાલ દાસાણીનું અવસાન

પોરબંદર: સ્વ. કાંતિલાલ હરિલાલ દાસાણીના પુત્ર દિપકકુમાર કાંતિલાલ દાસાણી (ઉ.વ. ૬૫) તે અરુણભાઈના નાનાભાઈ તથા કમલેશભાઈ, અશોકભાઈ, સંદીપભાઈ, આશાબેન જયેશકુમાર કોટેચા અને રૂપાબેન અનંતરાય રાયઠઠ્ઠાના મોટાભાઈ તથા રોનકના પિતાશ્રી તેમજ સ્વ. મુળજીભાઈ વેરશીભાઈ દત્તાણી (જામનગર)ના જમાઈ તા. ૧૫ ના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. સદગતની પ્રાર્થનાસભા તથા સ્વસુર પક્ષની સાદડી સોમવાર તા. ૧૬ ના રોજ સાંજે પાંચથી સાડા પાંચ પોરબંદર સ્થિત લોહાણા મહાજન વાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે રાખવામાં આવેલ છે. કમલેશભાઈ: ૯૯૯૮૩૧૫૧૯૪, રોનક: ૮૭૩૩૯૧૭૫૭૬