પોરબંદર: સ્વ. કાંતિલાલ હરિલાલ દાસાણીના પુત્ર દિપકકુમાર કાંતિલાલ દાસાણી (ઉ.વ. ૬૫) તે અરુણભાઈના નાનાભાઈ તથા કમલેશભાઈ, અશોકભાઈ, સંદીપભાઈ, આશાબેન જયેશકુમાર કોટેચા અને રૂપાબેન અનંતરાય રાયઠઠ્ઠાના મોટાભાઈ તથા રોનકના પિતાશ્રી તેમજ સ્વ. મુળજીભાઈ વેરશીભાઈ દત્તાણી (જામનગર)ના જમાઈ તા. ૧૫ ના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. સદગતની પ્રાર્થનાસભા તથા સ્વસુર પક્ષની સાદડી સોમવાર તા. ૧૬ ના રોજ સાંજે પાંચથી સાડા પાંચ પોરબંદર સ્થિત લોહાણા મહાજન વાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે રાખવામાં આવેલ છે. કમલેશભાઈ: ૯૯૯૮૩૧૫૧૯૪, રોનક: ૮૭૩૩૯૧૭૫૭૬
- Advertisement -
Trending Article
ખંભાળિયામાં ભરવાડ સમાજનો સમુહ લગ્નોત્સવ ભવ્ય રીતે સંપન્ન: 25 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયા
ભરવાડ સમાજની હોસ્ટેલ માટે 92 લાખનો ફાળો એકત્ર થયો જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાનાના કુવાડીયા ખાતે ગોપાલક સમૂહ લગ્ન સમિતિ તથા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા...
પાકની નાપાક હરકત : ઓખાની ‘અલ કિરમાણી’ બોટ પર ફાયરીંગ કરી બોટમાલિકના પુત્ર સહિત...
દરિયામાં IMBL નજીક ફાયરીંગની ઘટનાથી અન્ય માછીમારોમાં ભયનો માહોલ દ્વારકા : IMBL (ઈન્ટરનેશનલ મેરિટાઈમ બાઉન્ડ્રી લાઈન) નજીક માછીમારી કરી રહેલી ઓખા બંદરની એક બોટ પર...
દ્વારકાના બરડા ડુંગર નજીક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ
એક આરોપી સામે ગુનો નોંધાયો દ્વારકા : દેવભૂમિ દ્વારકાના બરડા ડુંગર નજીક 3320 લીટર દેશી દારૂ સાથે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ હતો. આ કેસમાં એક...