જામ ખંભાળિયા : ઓખામંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતી અને દિનેશભાઈ બારાઈની 31 વર્ષીય પરિણીત પુત્રી જીજ્ઞાબેન સેતુલકુમાર લાખાણીને તેણીના લગ્ન જીવન દરમિયાન ખેડા જિલ્લાના નડિયાદ ખાતે રહેતા તેણીના પતિ સેતુલકુમાર પ્રફુલભાઈ લાખાણી, સસરા પ્રફુલભાઈ મેઘજીભાઈ લખાણી અને સાસુ હંસાબેન દ્વારા અવાર નવાર શારીરિક તથા માનસિક ત્રાસ આપી, બિભત્સ ગાળો કાઢી, છૂટાછેડા આપવાની ધમકી આપીને ઘરમાંથી કાઢી મૂકવા સબબ મીઠાપુર પોલીસ મથકમાં પતિ સહિત ત્રણેય સાસરીયાઓ સામે આઈ.પી.સી. કલમ 498(એ), 504 તથા 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
Home News
Khambhaliya
સુરજકરાડીની પરિણીતાને ત્રાસ આપી, ઘરમાંથી કાઢી મુકતા નડિયાદના સાસરીયાઓ સામે ફરિયાદ
- Advertisement -
Trending Article
પોરબંદર : દિપકકુમાર કાંતિલાલ દાસાણીનું અવસાન
પોરબંદર: સ્વ. કાંતિલાલ હરિલાલ દાસાણીના પુત્ર દિપકકુમાર કાંતિલાલ દાસાણી (ઉ.વ. ૬૫) તે અરુણભાઈના નાનાભાઈ તથા કમલેશભાઈ, અશોકભાઈ, સંદીપભાઈ, આશાબેન જયેશકુમાર કોટેચા અને રૂપાબેન અનંતરાય...
ખંભાળિયામાં ભરવાડ સમાજનો સમુહ લગ્નોત્સવ ભવ્ય રીતે સંપન્ન: 25 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયા
ભરવાડ સમાજની હોસ્ટેલ માટે 92 લાખનો ફાળો એકત્ર થયો જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાનાના કુવાડીયા ખાતે ગોપાલક સમૂહ લગ્ન સમિતિ તથા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા...
જામ ખંભાળિયા : સવિતાબેન ધરમશીભાઈ વિઠલાણીનું અવસાન
જામ ખંભાળિયા: સ્વ. ધરમશી તુલસીદાસ વિઠલાણી (આસોટા વાળા) ના ધર્મપત્ની સવિતાબેન (ઉ.વ. 89) તે વિનોદભાઈ, અરુણભાઈ અને દિલીપભાઈ વિઠલાણી તથા ઉષાબેન (ખંભાળિયા), કુસુમબેન (પોરબંદર),...