જામ ખંભાળિયા : દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામના વાડી વિસ્તારમાં રહેતા અજુભાઈ દેવશીભાઈ લધા નામના 32 વર્ષના યુવાનના ધર્મપત્ની છેલ્લા કેટલાક દિવસોથી તેણીના માવતરે રિસામણે બેઠા હોય, અને તેણી ઘર ચલાવવા માંગતા ન હોવાથી આ બાબત અજુભાઈના મનમાં લાગી આવતા તેણે પોતાના હાથે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના ભાઈ સનાભાઈ દેવશીભાઈ લધાએ મીઠાપુર પોલીસને કરી છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયામાં ભરવાડ સમાજનો સમુહ લગ્નોત્સવ ભવ્ય રીતે સંપન્ન: 25 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયા
ભરવાડ સમાજની હોસ્ટેલ માટે 92 લાખનો ફાળો એકત્ર થયો જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાનાના કુવાડીયા ખાતે ગોપાલક સમૂહ લગ્ન સમિતિ તથા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા...
પોરબંદર : દિપકકુમાર કાંતિલાલ દાસાણીનું અવસાન
પોરબંદર: સ્વ. કાંતિલાલ હરિલાલ દાસાણીના પુત્ર દિપકકુમાર કાંતિલાલ દાસાણી (ઉ.વ. ૬૫) તે અરુણભાઈના નાનાભાઈ તથા કમલેશભાઈ, અશોકભાઈ, સંદીપભાઈ, આશાબેન જયેશકુમાર કોટેચા અને રૂપાબેન અનંતરાય...
જામ ખંભાળિયા : સવિતાબેન ધરમશીભાઈ વિઠલાણીનું અવસાન
જામ ખંભાળિયા: સ્વ. ધરમશી તુલસીદાસ વિઠલાણી (આસોટા વાળા) ના ધર્મપત્ની સવિતાબેન (ઉ.વ. 89) તે વિનોદભાઈ, અરુણભાઈ અને દિલીપભાઈ વિઠલાણી તથા ઉષાબેન (ખંભાળિયા), કુસુમબેન (પોરબંદર),...