જામ ખંભાળિયા : કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ રવિવાર તા. 22 ના રોજ સવારે દસ વાગ્યે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ રાવલ સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટાટા કેમિકલ નિર્મિત ઓકસીજન પ્લાન્ટના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેનાર છે. ત્યાર બાદ તેઓ ધ્રોલ જવા રવાના થશે તેમ સરકારી સૂત્રોની એક યાદીમાં જણાવાયું છે.
Home News
Khambhaliya
કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે રાવલ ખાતે રવિવારે ઓકસીજન પ્લાન્ટનું લોકાર્પણ
- Advertisement -
Trending Article
ખંભાળિયા પંથકમાં ડીલેવરી થાય તે પૂર્વે વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપાયો
એક શખ્સ ઝબ્બે, સાત ફરાર : 269 પેટી દારૂ સહિત કુલ રૂપિયા 32.53 લાખનો મુદ્દામાલ કબજે જામ ખંભાળિયા : ખંભાળિયા પંથકમાં બુટલેગરો દ્વારા દારૂની ડિલિવરી...
કલ્યાણપુરમાં જેટકો કંપનીની કામગીરીમાં રુકાવટ કરી, ડખ્ખો સર્જનારા “આપ”ના નેતા સહિત નવ શખ્સોની ધરપકડ
જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના ધુમથર વિસ્તારમાં જેટકો કંપની દ્વારા ચાલી રહેલી વીજપોલ અંગેની કામગીરીમાં અડચણરૂપ બની અને નિયમ કરતા વધુ વળતરની માંગણી કરી,...
ખંભાળિયા-જામનગર માર્ગ પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત: આઠ મુસાફરો ઘવાયા
જામ ખંભાળિયા : ખંભાળિયા- જામનગર ધોરીમાર્ગ પર દેવળીયા ગામના પાટિયા પાસે ઈક્કો કાર અને છકડા રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં છકડા રિક્ષામાં...