જામ ખંભાળિયા : હસમુખરાય કરુણાશંકર વ્યાસનું અવસાન

જામ ખંભાળિયા: હસમુખરાય કરુણાશંકર વ્યાસ (નિવૃત્ત કર્મચારી, રેફરલ હોસ્પિટલ- ખંભાળિયા) ઉ.વ. 89 તે ભાવેશભાઈના પિતાશ્રી તેમજ ફોરમના દાદા તેમજ મહેન્દ્રભાઈ ભટ્ટ અને જગદીશભાઈ ભટ્ટ (પોરબંદર) ના સસરા તા. 20 મી ના રોજ અવસાન પામ્યા છે. તેમનું ટેલિફોનીક બેસણું સોમવાર તા.23 મી ના રોજ રાખવામાં આવેલ છે. ભાવેશભાઈ: 9427703627, મહેન્દ્રભાઈ ભટ્ટ: 9825674193.