જામ ખંભાળિયા: સ્વ. રાઘવજીભાઈ ઓધવજીભાઈ બથીયાના પુત્ર મોહનલાલ બથીયા (ઉ.વ. 83) તે સ્વ. જેઠાલાલ, સ્વ. કાંતિલાલ, સ્વ. તુલસીભાઈ તથા વૃજલાલભાઈ અને કાંતાબેન પ્રતાપરાય પોપટના નાનાભાઈ તેમજ હિતેશભાઈ, મિતેશભાઈ, હીનાબેન ભરતભાઈ જીવરાજાણી (રાજકોટ) અને જસ્મીનબેન રમેશભાઈ દત્તાણી (જામનગર) તથા મેનાબેન બિંદેશકુમાર નંદાણી (રાજકોટ) ના પિતાશ્રી તેમજ ફેનીલ, જશ અને જલકબેન હેમલકુમાર પોપટના દાદા તથા મોરારજી કેશવજી બદિયાણી (જામનગર) ના જમાઈ તારીખ 20 ના રોજ અવસાન પામ્યા છે. સદગતની પ્રાર્થનાસભા તથા શનિવાર તારીખ 21 ના રોજ સાંજે પાંચથી સાડા પાંચ અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવેલ છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયા પંથકમાં ડીલેવરી થાય તે પૂર્વે વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપાયો
એક શખ્સ ઝબ્બે, સાત ફરાર : 269 પેટી દારૂ સહિત કુલ રૂપિયા 32.53 લાખનો મુદ્દામાલ કબજે જામ ખંભાળિયા : ખંભાળિયા પંથકમાં બુટલેગરો દ્વારા દારૂની ડિલિવરી...
કલ્યાણપુરમાં જેટકો કંપનીની કામગીરીમાં રુકાવટ કરી, ડખ્ખો સર્જનારા “આપ”ના નેતા સહિત નવ શખ્સોની ધરપકડ
જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના ધુમથર વિસ્તારમાં જેટકો કંપની દ્વારા ચાલી રહેલી વીજપોલ અંગેની કામગીરીમાં અડચણરૂપ બની અને નિયમ કરતા વધુ વળતરની માંગણી કરી,...
ખંભાળિયા-જામનગર માર્ગ પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત: આઠ મુસાફરો ઘવાયા
જામ ખંભાળિયા : ખંભાળિયા- જામનગર ધોરીમાર્ગ પર દેવળીયા ગામના પાટિયા પાસે ઈક્કો કાર અને છકડા રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં છકડા રિક્ષામાં...