જામ ખંભાળિયા : રાજકોટ રેલવે ડિવિઝનના રાજકોટ-સુરેન્દ્રનગર સેક્શનમાં આવેલા વગડિયા સ્ટેશન પર ડબલ ટ્રેકની કામગીરી માટે આગામી મંગળવાર તા. 24 ના રોજ લાઇન નંબર 1 અને 2 પર બ્લોક લેવામાં આવશે. પ્લેટફોર્મ નં 1 લાઇન નં 1 પર હોવાના લીધે બ્લોકના કારણે તા. 24 ના રોજ ઓખાથી ઉપડતી ટ્રેન નં 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ વગડિયા સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 ના બદલે નોન-પ્લેટફોર્મ લાઇન પર આવશે તેમ રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફની એક યાદીમાં જણાવાયું છે.
Home News
Khambhaliya
ડબલ ટ્રેકની કામગીરીના કારણે મંગળવારે ઓખા-ભાવનગર એક્સપ્રેસ વગડિયા સ્ટેશન પર નોન-પ્લેટફોર્મ લાઇન...
- Advertisement -
Trending Article
ખંભાળિયાના વેપારી સાયાણી પરિવાર દ્વારા આવતીકાલે જગતમંદિરે નૂતન ધ્વજારોહણ કાર્યક્રમ
જામ ખંભાળિયા : ખંભાળિયાની પેઢી શ્યામ એજન્સીવારા ભરતભાઈ (ફાલ્ગુનભાઈ) શાંતિલાલ સાયાણી પરિવાર દ્વારા આવતીકાલે રવિવાર તારીખ 22-05-2022 ના રોજ વિશ્વ વિખ્યાત જગતમંદિરના શિખર પર...
ખંભાળિયા પંથકમાં ડીલેવરી થાય તે પૂર્વે વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપાયો
એક શખ્સ ઝબ્બે, સાત ફરાર : 269 પેટી દારૂ સહિત કુલ રૂપિયા 32.53 લાખનો મુદ્દામાલ કબજે જામ ખંભાળિયા : ખંભાળિયા પંથકમાં બુટલેગરો દ્વારા દારૂની ડિલિવરી...
કલ્યાણપુરમાં જેટકો કંપનીની કામગીરીમાં રુકાવટ કરી, ડખ્ખો સર્જનારા “આપ”ના નેતા સહિત નવ શખ્સોની ધરપકડ
જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના ધુમથર વિસ્તારમાં જેટકો કંપની દ્વારા ચાલી રહેલી વીજપોલ અંગેની કામગીરીમાં અડચણરૂપ બની અને નિયમ કરતા વધુ વળતરની માંગણી કરી,...