જામ ખંભાળિયા: ગોરધનદાસ લાલજીભાઈ પંચમતિયા (ઉ.વ. 85),તે ગો.વા. દામોદર લાલજીભાઈ પંચમતિયાના પુત્ર,દિલીપભાઈ, નિલેશભાઈ, પ્રકાશભાઈ અને ધર્મેશભાઈ (અનમોલ સિલેક્શન) તથા દીપાબેન શૈલેષભાઈ લાધાણીના પિતાશ્રી તેમજ સ્વ. ગિરધરદાસ અને વલ્લભદાસ પંચમતીયાના મોટાભાઈનું તા.23ના રોજ અવસાન થયેલ છે.સદગતની પ્રાર્થનાસભા તથા સ્વસુરપક્ષની સાદડી આજરોજ સોમવારે સાંજે 5 થી 5:30 ભાઈઓ તથા બહેનો માટે શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે રાખવામાં આવેલ છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયામાં લોન એજન્ટ તરીકે ખોટી ઓળખ આપી અંદાજે 14 લાખ રૂ.ની ઠગાઈ કરનાર આરોપી...
દ્વારકા : દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં લોન એજન્ટ તરીકે ઓળખ આપી મોબાઇલ લોન એપ્લિકેશન દ્વારા લોન મેળવી 25 જેટલા લોકોને પોતાની જાળમાં ફસાવી અંદાજે 14...
દ્વારકામાં વૃદ્ધની હત્યા કરનાર આરોપી દંપતી ઝડપાયા
જીલ્લા એલ.સી.બી. તથા સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી દ્વારકા : દ્વારકા જીલ્લા એલ.સી.બી. તથા સ્થાનિક દ્વારકા પોલીસ દ્વારા દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ અનડીટેક્ટ ખુનનો ગુન્હો...
સુરજકરાડીના યુવાન છરી બતાવી અપમાનિત કરીને મારી નાખવાની ધમકી આપવા સબબ બે શખ્સો સામે...
જામ ખંભાળિયા : ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા હરીશ લખુભાઈ મકવાણા નામના 26 વર્ષના અનુસૂચિત જાતિના યુવાનની દુકાને આવી, અગાઉ આરંભડા સીમ...