સુરજકરાડી : વર્ષાબેન ચંદ્રેશભાઇ બારાઈ,તે ચંદ્રેશભાઈ(9737820924) હંસરાજભાઇ બારાઈના પત્ની, હંસરાજભાઇ(9737810701) પ્રાગજીભાઈ બારાઈના પુત્રવધૂ તથા દિવ્યાંગભાઈના ભાભી તેમજ દિલીપભાઈ ગોરધનદાસ પરમાણીના સુપુત્રીનું અવસાન થયેલ છે.સદ્દગત સદગતનું ઉઠમણું તથા મોસાળપક્ષ ની સાદડી તા.19ને શનિવારના રોજ સાંજે 5 થી 5:30 કલાકે મહાદેવ મંદિર,ઉદ્યોગનગર ખાતે રાખેલ છે.
- Advertisement -
Trending Article
દ્વારકાના ધ્રાસલવેલ વાડી વિસ્તારમાં યુવક-યુવતીનો સજોડે આપઘાત
બન્નેએ ઝેરી દવા ગટગટાવી લેતા મૃત્યુ : છ મહિના પૂર્વે જ યુવતીના લગ્ન થયાનું બહાર આવ્યું (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકાના આવળપરામાં રહેતા યુવાન...
જામ ખંભાળિયાની રોનક ઓઈલમિલ સહિત 42 જીનિંગ તથા ઓઇલ મિલોમાં સ્ટેટ જીએસટીનું ચેકીંગ
ખંભાળિયા ઉપરાંત મોરબીના વાંકાનેર, અને હળવદના એકમોમાં હિસાબોનું ઇન્સ્પેકસન ખંભાળિયા : સ્ટેટ જીએસટી દ્વારા આજે ઓઇલ એન્ડ જીનિંગ મિલોમાં રાજ્યવ્યાપી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે....
જામ ખંભાળિયા : દમયંતીબેન મથુરાદાસ કાનાણીનું અવસાન
જામ ખંભાળિયા: સ્વ. મથુરાદાસ ખીમજીભાઈ કાનાણી (સામોર વારા) ના ધર્મપત્નિ ગં.સ્વ. દમયંતીબેન મથુરાદાસ કાનાણી (ઉ.વ. 75) તે નારણદાસભાઈ તથા કનુભાઈના ભાભી તેમજ બીપીનભાઈ, રાજેશભાઈ,...