દ્વારકાના પત્રકાર અનિલભાઈ લાલના મોટાભાઈનું અવસાન

દ્વારકા : સ્વ.દેવીદાસભાઈ નારણદાસ લાલના પુત્ર દિનેશભાઇ દેવીદાસભાઈ લાલ તે જયેશભાઈ લાલ, પત્રકાર અનિલભાઈ લાલના મોટાભાઇ અને વિરલભાઈ લાલ તેમજ હીતેનલાલના પિતાશ્રીનુ આજરોજ તા.21ના રોજ અવસાન થયેલ છેતેમની અંતિમ યાત્રા બપોરે 3:30 વાગ્યે તેમના નિવાસસ્થાન તોતાત્રિ મઠ, રેલ્વે સ્ટેશન રોડ, સનાતન સેવા મંડળ બાજુમા દ્વારકાથી નીકળશે.