(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે તમામ ચાર તાલુકાઓમાં કોરોના નો એકપણ નવો કેસ નોંધાયો નથી. સતત બીજા દિવસે કોરોનાના શૂન્ય ફિગર વચ્ચે 6 દર્દીઓને સ્વસ્થ જાહેર કરાયા છે. એક દિવસમાં આરોગ્ય વિભાગ દ્વારા કુલ 639 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
- Advertisement -
Trending Article
દ્વારકામાં ઘર કંકાસમાં પતિના હાથે પત્નીની કરપીણ હત્યા
પત્નીને મોતને ઘાટ ઉતારી, પતિએ એસિડ પી લીધું : સારવાર હેઠળ (કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકામાં આજરોજ બપોરે હિન્દુ વાઘેર પરિવારના એક આધેડે પોતાના...
ખંભાળિયામાં વૃદ્ધાની કિંમતી જમીન પચાવી પાડનાર બે ભત્રીજાઓ સામે લેન્ડ ગ્રેબિંગ
પોલીસે લેન્ડ ગ્રેબિંગ હેઠળ તત્કાળ કાર્યવાહી કરી બન્નેને દબોચી લીધા (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે એક ગરીબ વૃદ્ધાની ખેતીની જમીન ગેરકાયદેસર...
રાવલ નજીક ત્રિપલ સવારી મોટરસાયકલની ટક્કર : યુવાન તથા બાળકના મોત
મહિલા સહિત ચાર ઘવાયા (કુંજન રાડિયા)જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા એક યુવાનના ત્રિપલ સવારી મોટરસાયકલ સાથે અન્ય એક બાઈક ચાલકે અકસ્માત સર્જતા...