જામ ખંભાળિયા : જશુમતીબેન રમણનાથ ગોસાઈનું અવસાન

જામ ખંભાળિયા: સ્વ. રમણનાથ દેવનાથ ગોસાઈના ધર્મપત્નિ ગં.સ્વ. જશુમતીબેન (ઉ.વ. 76) તે કિશોરનાથ અને કરશનનાથના ભાભી તેમજ સુરેશનાથ, રસીકનાથ, વિનોદનાથ અને વિજયનાથના માતુશ્રી તા. 23 મી ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા ગુરૂવાર તારીખ 24મીના રોજ સાંજે પાંચથી સાડા પાંચ અત્રે નગરપાલિકા બગીચાની બાજુમાં આવેલા સમાધિ સ્થાન ખાતે રાખવામાં આવેલ છે.